MP પ્લેન ક્રેશમાં ગુજરાતના જાણીતા બિઝનેસમેનની પુત્રીનું અવસાન, ઘરે બેસીને પાઠવો શ્રદ્ધાંજલિ
મધ્યપ્રદેશમાં વિમાન તૂટી પડતાં સર્જાયેલી લોહિયાળ દુર્ઘટનામાં ગાંધીધામના તાલીમી પાઈલટ વૃષંકા ચંદનભાઈ માહેશ્વરી સહિત બે જણનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલ સાંપડયા હતા. આ બનાવને પગલે ગાંધીધામ સંકુલમાં ગમગીની પ્રસરી હતી. મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલ વિસ્તાર કિરણાપુરમાં ચાર્ટર્ડ પ્લેન તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી તે સમયે પ્લેનમાં ટ્રેઈની પાયલટ તરીકે ગાંધીધામની દીકરી વૃષંકા માહેશ્વરી અને ઈન્સ્ટ્રક્ટર…