કેવી હાલતમાં સ્ત્રી હોય તો પુરુષોએ ન જોવી જોઈએ?  શું કહે છે ચાણક્ય?

કેવી હાલતમાં સ્ત્રી હોય તો પુરુષોએ ન જોવી જોઈએ? શું કહે છે ચાણક્ય?

આચાર્ય ચાણક્યને સૌથી મોટા વિદ્વાન માનવામાં આવે છે. ચાણક્યએ પોતાના જ્ઞાનથી લોકોને સાચી સલાહ આપી છે. આજે પણ આ જ્ઞાનથી ઘણુ શીખવા મળે છે. આચાર્ય ચાણક્યના જ્ઞાનને તેમની નીતિઓના રૂપે ઓળખવામાં આવે છે. તેમના નીતિ શાસ્ત્રમાં જીવનને સાચો માર્ગ બતાવવા વિશે જણાવવામાં આવ્યું છે. ચાણક્યએ પોતાની નીતિમાં ત્રણ પ્રકારની સ્ત્રીઓ સામે જોવાની મનાઈ કરી છે….

વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આ મંદિરનું રહસ્ય, અંદર પગ મૂકતા જ લોકોને હોશ નથી રહેતો

વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આ મંદિરનું રહસ્ય, અંદર પગ મૂકતા જ લોકોને હોશ નથી રહેતો

આજથી શિવને અતિ પ્રિય પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. આ એક મહિના દરમિયાન દરેક શિવ મંદિરમાં અને ખાસ કરીને બારેય જ્યોતિર્લિંગમાં ભક્તોની ભીડ જોવા મળે છે. આ બાર જ્યોતિર્લિંગમાંથી એક પવિત્ર બૈદ્યનાથ શિવલિંગ ઝારખંડના દેવઘરમાં સ્થિત છે. પવિત્ર તીર્થસ્થાન હોવાને લીધે લોકો તેને બૈદ્યનાથ ધામ પણ કહે છે. જ્યાં મંદિર સ્થિત છે તે…

હનુમાનજીની 70 વર્ષ જૂની મૂર્તિને કરવી પડી વિસ્થાપિત, ખૂબ જ રોચક છે કારણ

હનુમાનજીની 70 વર્ષ જૂની મૂર્તિને કરવી પડી વિસ્થાપિત, ખૂબ જ રોચક છે કારણ

જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણનું પહેલા ફેસનું કામ શરૂ થઈ ગયું છે. જી હા, પહેલા ચરણમાં જમીનને સમતલ કરવા અને બાઉન્ડ્રીવાળું બનાવવા માટે કરે છે. જેના માટે જેવરના રોહી ગામમાં આ કામ ચાલી રહ્યું છે. પણ આ કામની શરૂઆતના બે દિવસ પહેલાં કર્મચારીઓએ સામે મોટી સમસ્યા આવે છે. જી હાં કામ ચાલી રહ્યું છે. તે લગભગ…

વર્ષમાં માત્ર પાંચ કલાક ખુલ્લા રહેતા આ મંદિરમાં પૂજા કરવાથી થાય છે તમામ મનોકામના પૂર્ણ
|

વર્ષમાં માત્ર પાંચ કલાક ખુલ્લા રહેતા આ મંદિરમાં પૂજા કરવાથી થાય છે તમામ મનોકામના પૂર્ણ

ભારતમાં ધણાં પૌરાણિક મંદિર આવે છે. દૂર-દૂરથી લોકો આ મંદિરમાં આવી ભગવાનના દર્શન કરવા આવે છે. આ મંદિર દરેક વખતે ખુલ્લા રહે છે. જોકે, એક એવું પણ પ્રાચીન મંદિર ભારતમાં સ્થિત છે. જે માત્ર પાંચ કલાકથી જ ખુલે છે. આ અનોખું મંદિર છત્તીસગઢમાં છે. આનું નામ નિરઇ માતા મંદિર છે. મંદિરના કપાટ થોડાંક જ કલાક…

અહીંયા ધરતી ચીરીને હનુમાનજી થયા હતા સ્વંય પ્રગટ, આસ્થા એવી કે દરેક મનોકામના કરે છે પૂર્ણ

અહીંયા ધરતી ચીરીને હનુમાનજી થયા હતા સ્વંય પ્રગટ, આસ્થા એવી કે દરેક મનોકામના કરે છે પૂર્ણ

બાલોદઃ છત્તીસગઢના બાલોદ જિલ્લાના કમરૌદ ગામમાં 400 વર્ષ જૂની ભગવાન હનુમાનની વિશાળ પ્રતિમા છે. આ પ્રતિમાનો આકાર તથા ઊંચાઈ વધતી હોવાનો દાવો ભક્તજનો કરતા રહે છે. જમીનમાંથી આ મૂર્તિ નીકળી હોવાથી તેને ભૂફોડ બજરંગબલીના નામથી છત્તીસગઢમાં લોકપ્રિય છે. આ મંદિરની પ્રસિદ્ધિને જોતા આ સ્થળને પર્યટન સ્થળ બનાવવાની માગણી ગામના લોકો તથા મંદિરની સમિતી કરે છે….

હોળીકા દહન પહેલાં ઘરમાં આ ઉપાય, ક્યારેય નહીં ખૂટે પૈસા, હંમેશાં રહેશો માલામાલ

હોળીકા દહન પહેલાં ઘરમાં આ ઉપાય, ક્યારેય નહીં ખૂટે પૈસા, હંમેશાં રહેશો માલામાલ

અમદાવાદઃ હોળી રંગો અને ખુશીઓનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે અને જાત-જાતનાં પકવાન ખાય છે. ધૂળેટીના એક દિવસ પહેલાં એટલે કે, હોળીના દિવસે હોળીકા દહન થાય છે. આ વર્ષે હોળીકા દહન 09 માર્ચે અને ધુળેટી 10 માર્ચે ઉજવવામાં આવશે. હોળીકા દહન પહેલાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો હોળીકા દહન…

વૃશ્ચિક-કુંભ સહિત આ સાત રાશિના જાતકો બનશે માલામાલ, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
|

વૃશ્ચિક-કુંભ સહિત આ સાત રાશિના જાતકો બનશે માલામાલ, ભાગ્યનો મળશે ભરપૂર સાથ

અમદાવાદઃ જ્ઞાનનો કારક ગુરૂ બૃહસ્પતિ 30 માર્ચ 2020 એ પોતાની નીચ રાશિ મકરમાં ગોચર કરશે. ત્યારબાદ 30 જૂને વક્રી થઈ ફરી ધન રાશિમાં આવી જશે. ત્યારબાદ 20 નવેમ્બરે ફરી ગુરૂ પાછો મકર રાશિમાં જશે. ગુરૂના ગોચરનો પ્રભાવ બધી જ 12 રાશિઓ પર શુભ અસર કરશે. અહીં વાંચો ગુરૂના ગોચરનો તમારી ચંદ્ર રાશિ પર પ્રભાવ. મેષ:…

499 વર્ષ બાદ હોળી પર બનશે ખાસ યોગ, હોળિકાની પૂજા કરવાથી ઘરમાં આવશે પૈસા ને વૈભવ

499 વર્ષ બાદ હોળી પર બનશે ખાસ યોગ, હોળિકાની પૂજા કરવાથી ઘરમાં આવશે પૈસા ને વૈભવ

અમદાવાદઃ હોળીનો તહેવાર રંગોનો તહેવાર છે. ભારતભરમાં આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવી ગળે મળે છે. આ વખતે હોળી 9 અને 10 માર્ચે છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળીકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે હોળીનું મહત્વ ખાસ છે, કારણકે આ વખતે ગ્રહોનો પણ 499…

જીવનના તમામ દુઃખ-સંકટો દૂર કરી દેશે આ પાંચ ચમત્કારિક મંત્રો, જાણો તેના ચમત્કારી લાભ
|

જીવનના તમામ દુઃખ-સંકટો દૂર કરી દેશે આ પાંચ ચમત્કારિક મંત્રો, જાણો તેના ચમત્કારી લાભ

અમદાવાદઃ મંત્રોમાં તાકત હોય છે. મંત્રોના જાપ માણસની દરેક પીડા તથા પાપ હરી લે છે. મંત્રોમાં દેવી-દેવતાઓની શક્તિ સામેલ છે. આજે આપણે પાંચ મંત્રોની શક્તિ તથા તેના ચમત્કારી લાભ અંગે જાણીશું. ધન લાભ માટે મંત્રઃ આ વર્ષે ધન લાભ માટે રાહુની ઉપાસના કરો. એક સ્ટીલની વીંટી ધારણ કરો. સાથે જ રોજ સાંજે “ॐ रां राहवे…

વર્ષ 2020માં આ છ રાશિઓના ખિસ્સામાં એક રૂપિયો રહેશે નહીં, મુશ્કેલભર્યો રહેશે સમય

વર્ષ 2020માં આ છ રાશિઓના ખિસ્સામાં એક રૂપિયો રહેશે નહીં, મુશ્કેલભર્યો રહેશે સમય

અમદાવાદઃ આર્થિક રાશિફળ 2020ના પ્રમાણે, નવા વર્ષમાં છ એવી રાશિઓ છે, જેમનું આર્થિક જીવન સામાન્ય રહેશે અથવા ધનને લઈ નુકસાન ઉઠાવવું પડે. આ રાશિફળમાં અમે તમને ઉપાય પણ બતાવીશું, જેનાથી તમારું આર્થિક જીવન સારું બનાવામાં સફળ થશો. જાણીએ કઈ છ રાશિઓ માટે આર્થિક જીવન સામાન્ય રહેશે. વૃષભ : આર્થિક દૃષ્ટિથી જોઈએ તો વર્ષ 2020 તમારા માટે…