વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્વિમર બેભાને થઈને પુલમાં ડૂબી, તેના કોચે માર્યો કૂદકો અને…
|

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્વિમર બેભાને થઈને પુલમાં ડૂબી, તેના કોચે માર્યો કૂદકો અને…

એક મોટી અનહોની થતા રહી ગઈ હતી. હંગેરીની રાજસ્થાની બુડાપેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન અમેરિકાની દિગ્ગજ સ્વિમર અનિતા અલ્વારેજ બેભાન થઈને ડૂબી ગઈ હતી. જોકે તેના કોચે ચપળતા દેખાડી તાત્કાલિક પાણીમાં કૂદકો માર્યો હતો અને સ્વિમરને બચાવી લીધી હતી. જેની શોકિંગ તસવીરો સામે આવી છે. 25 વર્ષીય સ્વિમર અનિતા વુમન્સ સોલો ઈવેન્ટમાં ભાગ લઈ રહી હતી….

લગ્ન બાદ દીકરી સાસરે પહોંચી પણ નહોતીને પિતાનું નિધન, પિયર આવી પિતાને મુખાગ્નિ આપી
|

લગ્ન બાદ દીકરી સાસરે પહોંચી પણ નહોતીને પિતાનું નિધન, પિયર આવી પિતાને મુખાગ્નિ આપી

પુત્રીના લગ્નના દિવસે જ બિમાર પિતાનું મૃત્યુ થતાં પિતાની અંતિમ ઇચ્છા મુજબ પુત્રીના લગ્ન કરી તેને વળાવી હતી. જે બાદ પુત્રી સાસરીએથી પરત આવી અન્ય બે બહેનો સાથે પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હોવાની કરૂણ ઘટના વાલિયા તાલુકાના ગીઝરમ ગામે બની હતી. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગીઝરમ ગામના વતની અને જેસપોર હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપી…

ગ્રાહકનું મોઢું જોઈને જ આ ગાંઠિયાવાળો નક્કી કરી લે છે કે કેટલા ગાંઠિયા ખાશે
|

ગ્રાહકનું મોઢું જોઈને જ આ ગાંઠિયાવાળો નક્કી કરી લે છે કે કેટલા ગાંઠિયા ખાશે

ગાંધીનગરમાં જૂના સચિવાલયની સામે એક ગાંઠિયાની લારી ઉભી રહે છે. અહીં તેમને ગાંઠિયા વેચતો ગાંઠિયાવાળો અને ગાંઠિયા ખાતા ગ્રાહકો જોવા મળશે. આટલું વાંચીને તમારા મનમાં સવાલ થતો હશે કે આમાં વળી નવું શું છે? ગાંધીનગરના ગાંઠિયાવાળાની કહાનીમાં નોખું જો કંઈ હોય તો તે ખુદ ગાંઠિયાવાળો જ છે, કેમકે આ ગાંઠિયાવાળો અનોખો છે. જામનગરવાળા આ અનોખા…

22 વર્ષીય દીકરીનું રનિંગ દરમિયાન મોત,  LRDની પરીક્ષા પહેલાં જિંદગીની રેસ હારી
|

22 વર્ષીય દીકરીનું રનિંગ દરમિયાન મોત, LRDની પરીક્ષા પહેલાં જિંદગીની રેસ હારી

એક દુખદ સમાચાર સામે આવ્યા છે. અરવલ્લીમાં એક દીકરીનું કરૂણ મોત નિપજ્યું હતું. જિલ્લાના માલપુર તાલુકાના ભુકાકુતરી ગામની અને મેઘરજના બાંઠીવાડા (લાલા કુંપા) માં મામાના ઘરે રહી લોકરક્ષક દળની પરીક્ષાની તૈયારી કરતી ૨૨ વર્ષીય યુવતી રનિંગની પ્રેક્ટિસ દરમિયાન પડી જતા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે શોકાગ્નિ છવાઈ…

ટીવી પર અવાર-નવાર દેખાતા ડૉક્ટર મિતાલી વસાવડાએ આપનો ખેસ પહેર્યો
|

ટીવી પર અવાર-નવાર દેખાતા ડૉક્ટર મિતાલી વસાવડાએ આપનો ખેસ પહેર્યો

ગુજરાતના રાજકારણમાં એક પછી એક નવા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર દોઢ વર્ષ બાકી રહ્યું છે જોકે હાલ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતમાં ચૂંટણી વહેલા આવશે તેવી અફવાએ જોર પકડ્યું છે ત્યારે ગુજરાતમાં મોટી પાર્ટીઓએ પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે. એવામાં ગુજરાતમાં…

તો શું જાહન્વી આ છોકરાને કરે છે ડેટ? જન્મદિવસ પર પ્રેમનો કર્યો સ્વીકાર?
|

તો શું જાહન્વી આ છોકરાને કરે છે ડેટ? જન્મદિવસ પર પ્રેમનો કર્યો સ્વીકાર?

બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ સાથે જ તે પોતાના જીવન સાથે જોડાયેલી દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે. ઉલ્લેખનીય છે કે, હવે જાહન્વી કપૂરની એક પોસ્ટ ખૂબ જ વાઇરલ થઈ રહી છે. જેમાં તે રુમર્ડ એક્સ બૉયફ્રેન્ડ અક્ષત રાજનને જન્મદિવસની શુભેચ્છા આપતી જોવા મળી હતી. આ…

અહીંયા પર્વતોની વચ્ચે પ્રગટ્યા છે સ્વંયભૂ બાપ્પા, દર્શન કરો ને મનોકામના પૂર્ણ કરો
|

અહીંયા પર્વતોની વચ્ચે પ્રગટ્યા છે સ્વંયભૂ બાપ્પા, દર્શન કરો ને મનોકામના પૂર્ણ કરો

કાલીસિંધ નદીના કિનારે ઝાલાવાડથી લગભગ 10 કિલોમીટર દૂર મુકંદરા પર્વતના એક ઊંચા પહાડ પર પ્રાકૃતિક શ્રીગણેશની પ્રતિમા વર્ષોથી બનેલી છે. બલિંડા ઘાટના એક પહાડ પર બનેલી લગભગ 30 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન માટે બે પહાડો વચ્ચે બનેલાં રસ્તાને પાર કરવા પડે છે. અહીં રસ્તો બિલકુલ પણ સરળ નથી. જાણકાર લોકો પણ અહીં જ પહોંચી શકે…

વિસાવદરમાં મેઘરાજાનું રોદ્રસ્વરૂપ, ચાર કલાકમાં 12 ઇંચ વરસાદ
|

વિસાવદરમાં મેઘરાજાનું રોદ્રસ્વરૂપ, ચાર કલાકમાં 12 ઇંચ વરસાદ

ગતરાત્રીથી જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકાઓમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. જેમાં 2 ઇંચથી લઇને 14 ઇંચ જેટલો ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ છે. ભારે વરસાદના પગલે વરસાદથી લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે આજે સવારે જિલ્‍લાના વિસાવદર પંથકમાં ચાર કલાકમાં 12 ઇંચ વરસાદ વરસી ગયો છે. જેના પગલે પંથકની નદી-નાળાઓમાં વરસાદી…

આ મંદિરમાં જૂના શિખરને હટાવતા સિક્કા નીચે રાખેલો શીરો તાજો મળી આવ્યો, લોકો દર્શનાર્થે ઉમટ્યા
|

આ મંદિરમાં જૂના શિખરને હટાવતા સિક્કા નીચે રાખેલો શીરો તાજો મળી આવ્યો, લોકો દર્શનાર્થે ઉમટ્યા

અંજાર તાલુકાના ખેડોઈ ગામે અવિશ્વસનીય ઘટના બની હતી, જેમાં 75 વર્ષ પહેલાં મંદિરના શિખર પરના કળશમાં રાખવામાં આવેલી શીરારૂપી પ્રસાદી મળી આવતાં ગ્રામજનો ચકિત થઈ ગયા હતા. આ અંગે પાટીદાર સનાતન સમાજ, ખેડોઈના પ્રમુખ અંબાલાલભાઈ સોમજી છાભૈયાએ વિગતો આપતાં જણાવ્યું હતું. અંજાર તાલુકાના ખેડોઈ ગામના પટેલવાસમાં વડીલો દ્વારા વર્ષ 1945માં લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ કરાયું હતું….

સંજુબાબાની દીકરીને મળી લગ્નની ઑફર, આપ્યો કંઈક આવો જવાબ
|

સંજુબાબાની દીકરીને મળી લગ્નની ઑફર, આપ્યો કંઈક આવો જવાબ

સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તે તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સાથે Ask Me Anything session દરમિયાન વાતચીત કરી હતી. ત્રિશાલાએ મેન્ટલ હેલ્થ અને ડિપ્રેશન પર વાત કરી હતી. આ દરમિયાન એક ફેને ત્રિશાલા સામે લગ્નનો પ્રપોઝ માંગ્યો હતો. જેનો સ્ટારકિડે રસપ્રદ જવાબ આપ્યો હતો. મેન્ટર હેલ્થ જેવી ગંભીર વાતચીત વચ્ચે એક ફેને ત્રિશાલાને અંગત સવાલ પૂછ્યો હતો….