યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ સ્ટુડન્ટની હાલત દયનીય, કહ્યું- વસ્તુઓ ખરીદવા પડાપડી થઈ છે
|

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ સ્ટુડન્ટની હાલત દયનીય, કહ્યું- વસ્તુઓ ખરીદવા પડાપડી થઈ છે

રશિયાએ હુમલો કરતાં ગુજરાત સહિત ભારતના અનેક સ્ટુડન્ટ ફસાઈ ગયા છે. યુક્રેનમાં યુદ્ધ વચ્ચે ગુજરાતી સ્ટુડન્ટની સ્થિતિ દયનીય થઈ ગઈ છે. ફફડાટ વચ્ચે ગુજરાતી સ્ટુડન્ટ સમય કાઢી રહ્યા છે. અમુક સ્ટુન્ડટ આજે ફ્લાઈટમાં ભારત આવવા રવાના થવાના હતાં. પરંતુ હુમલાના કારણે તમામ ફ્લાઈટ રદ થઈ જતા વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા હતા. તેઓએ ત્યાંની ધ્રુજાવી દેતી…

બોમ્બમારા વચ્ચે ચારેતરફ મરણચીસો, રશિયાના હુમલા બાદ બહાર આવી યુક્રેનની ધ્રુજાવી દેતી તસવીરો
|

બોમ્બમારા વચ્ચે ચારેતરફ મરણચીસો, રશિયાના હુમલા બાદ બહાર આવી યુક્રેનની ધ્રુજાવી દેતી તસવીરો

રશિયા અને યૂક્રેનની વચ્ચે જંગ શરૂ થઈ ગઈ છે. યૂક્રેનનો દાવો છે કે, રશિયાના હુમલામાં તેમના 7 નાગરિક માર્યા ગયેલ છે જ્યારે 9 ઈજાગ્રસ્ત થયા છે. જ્યાં રશિયાએ દાવો કર્યો છે કે, તેમની સેના યૂક્રેનમાં ઘુસી ગઈ છે. આની વચ્ચે યુદ્ધની તબાહીની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. યૂક્રેનના ઘણાં શહેરો પર ક્રૂઝ અને…

ઈંટ-સિમેન્ટના ઉપયોગ વગર વિશ્વાસે બનાવ્યું બનાવ્યું દેશી ઘર, મજા પાડી દેતી તસવીરો
|

ઈંટ-સિમેન્ટના ઉપયોગ વગર વિશ્વાસે બનાવ્યું બનાવ્યું દેશી ઘર, મજા પાડી દેતી તસવીરો

કવિતાઓથી લોકોનું દિલ જીતનાર પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસ દેશ-દુનિયામાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. હિન્દી સાહિત્યની દુનિયામાં કુમાર વિશ્વાસ સરસ્વતીના વરસ પુત્ર તરીકે પણ ઓળખાય છે. તેમની બહુ જ સારી કલમ માટે તેમને ઘણાં એવોર્ડ પણ મળ્યાં છે. કુમાર વિશ્વાસને રાજકારણમાં પણ સારી સફળતા મળી હતી. કુમાર વિશ્વાસ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતાં પરંતુ…

શાહરૂખ સાથે કામ કરી ચૂકેલી મોડેલ ગુજરાતમાં સરપંચની ચૂંટણીમાં ઉભી રહી
|

શાહરૂખ સાથે કામ કરી ચૂકેલી મોડેલ ગુજરાતમાં સરપંચની ચૂંટણીમાં ઉભી રહી

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે મુંબઈની મોડેલ પણ વતનમાં સરપંચપદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા (નિપા) પટેલે પણ સરપંચપદ માટે ઉમેદવારી કરી છે.એશ્રા પટેલ વર્ષોથી મુંબઇમાં રહીને મોડેલિંગ કરે છે અને લગભગ 100થી વધુ બ્રાન્ડ્સને પ્રમોટ કરવા માટે મોડેલિંગ કર્યું…

જેઠાલાલની દીકરીના આંખોને આજી દેતા લગ્ન, વિદાઈમાં ઈમોશનલ થઈ ગયા હતા માતા-પિતા
|

જેઠાલાલની દીકરીના આંખોને આજી દેતા લગ્ન, વિદાઈમાં ઈમોશનલ થઈ ગયા હતા માતા-પિતા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ‘જેઠાલાલ’ દિલીપ જોષીની દીકરી નિયતિ જોષીના લગ્ન 8 ડિસેમ્બરના રોજ નાશિકમાં યોજાયા હતા. બે દિવસ બાજ 11 ડિસેમ્બરના રોજ મુંબઈની તાજ લેન્ડ હોટલમાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. જેઠાલાલની દીકરીના લગ્ન અને રિસેપ્શન બંનેમાં રજવાડી ઠાઠ જોવા મળ્યો હતો. ખુદ દિલીપ જોષીએ ઈન્સ્ટાગ્રામ પર દીકરીના લગ્નની તસવીરો શેર કરી…

બસ અને કારનો થયો ગમખ્વાર અકસ્માત, બસમાં લાગી ભીષણ આગ
|

બસ અને કારનો થયો ગમખ્વાર અકસ્માત, બસમાં લાગી ભીષણ આગ

ઝારખંડના ધનબાદ-રાંચી હાઈવે પર બુધવારે સવારે ગંભીર અકસ્માત થયો છે. એમાં 5 લોકો આગમાં ભડથું થઈ ગયા છે. ઘટના રજપ્પા પોલીસ સ્ટેશનના ક્ષેત્ર હેઠળ આવતા NH-23ના મુરુબંદા વિસ્તારની છે. અહીં વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી કાર અને બસની ટક્કર થઈ ગઈ અને કારમાં આગ લાગી ગઈ હતી. આગ જોઈને બસમાં સવાર મુસાફરો બારીમાંથી કૂદીને ભાગ્યા હતા….

વિજય રૂપાણીના રાજીનામા બાદ દીકરીએ ભાવુક થઈ કહી દીલની વાત, લખ્યું- પપ્પાએ ક્યારેય કાવાદાવાને સમર્થન આપ્યું નથી
|

વિજય રૂપાણીના રાજીનામા બાદ દીકરીએ ભાવુક થઈ કહી દીલની વાત, લખ્યું- પપ્પાએ ક્યારેય કાવાદાવાને સમર્થન આપ્યું નથી

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાના 24 કલાકની અંદર જ તેમની દીકરી રાધિકાએ સોશ્યલ મીડિયામાં પોતાના દીલની વાત કહી છે. વ્યવસાયે સીએ રાધિકાએ પિતાના સંઘર્ષથી લઈને મુખ્યમંત્રી પદ સુધીની વાત કરી છે. વિજય રૂપાણીને વખોડતા લોકોને તેણે આડેહાથ લીધા છે. સાથે જ સમાજ માટે વિજય રૂપાણીએ આપેલા ત્યાગની પણ વાત કરી છે. તો આવો નજર…

આખા સૌરાષ્ટ્રમાં વરસાદ જ વરસાદ, જે બાજુ નજર કરો ત્યાં પાણી જ પાણી
|

આખા સૌરાષ્ટ્રમાં વરસાદ જ વરસાદ, જે બાજુ નજર કરો ત્યાં પાણી જ પાણી

ખેતી તથા પીવાના પાણીના સમસ્યાનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાએ ભરપૂર વ્હાલ વરસાવ્યો છે અને ગઇકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આ લખાય છે ત્યારે સવારે પણ ચાલુ છે. જામનગર તાલુકાના મોટી બાણુગારમાં આભ ફાટ્યુ છે અને આ લખાય છે ત્યાં સુધીમાં ૨૨ ઇંચ વરસાદ વરસતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઇ ગયુ છે. તો જામનગરના જ…

ઓળખ બદલી સરકારી હોસ્પિટલમાં ગયા મંત્રી, જોતા જ આંખો પર ના થયો વિશ્વાસ
|

ઓળખ બદલી સરકારી હોસ્પિટલમાં ગયા મંત્રી, જોતા જ આંખો પર ના થયો વિશ્વાસ

કોરોના મહામારીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એકશનમાં છે અને સતત અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી 31 ઓગસ્ટની રાતે દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં ઓળખ બદલીને સારવાર કરાવવા પહોંચ્યા અને હોસ્પિટલની વ્યવસ્થાથી ખૂબ જ પ્રભાવિત થયા. આ પછી તેમણે સારવાર કરનારા ડૉક્ટરને બોલાવ્યા અને તેમને સન્માનિત કર્યા. સ્વાસ્થ્યમંત્રીએ કર્યા ડૉક્ટરના વખાણ…

‘બિગ બોસ’ ફેમ સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરે અવસાન, બોલિવૂડમાં સન્નાટો
|

‘બિગ બોસ’ ફેમ સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરે અવસાન, બોલિવૂડમાં સન્નાટો

મુંબઈ: 40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (2 સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ અટેકને કારણે અવસાન થયું છે. હોસ્પિટલમાં સૌ પહેલા રાહુલ મહાજન આવ્યો હતો. સિદ્ધાર્થ શુક્લા માત્ર 40 વર્ષનો હતો. ચાહકો માટે આ સમાચાર પર ઘણાં જ શોકિંગ છે. ટીવીથી લઈ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. સિદ્ધાર્થ શુક્લાનું રાત્રે દવા લીધા બાદ અવસાન થયું હોવાની…