લખનઉઃ યુપીમાં હાલમાં સંત મોરારી બાપુની કથા ચાલી રહી છે. સોમવાર (9 ઓક્ટોબર) ના રોજ બાપુ પોતાના ખાસ સાથીઓ સાથે અચાનક જ તિકોનિયા ગામમાં દિવ્યાંગ મનોજ નિષાદના ઘરે ગયા હતાં. બાપુને પોતાના ઘરની સામે જોઈને મનોજ તથા તેનો પરિવાર બે ઘડી આશ્ચર્યમાં મૂકાઈ ગયો હતો. બાપુએ મનોજની દીકરીને પૂછ્યું હતું કે આ ભિક્ષુકને ભોજનમાં કંઈક મળશે? પરિવારને પહેલાં તો ખબર જ ના પડી કે બાપુ શું કહેવા માગે છે. ત્યારબાદ બાપુએ ફરીથી પૂછ્યું હતું કે આ ભિખારીને બેસવા માટે જગ્યા મળશે કે નહીં?
Hey there, You have done a great job. I’ll
certainly digg it and personally suggest to my friends. I am sure they’ll be benefited from this web
site.