વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે ખેલાડીઓની ઈજા માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે. હવે ઓલરાઉન્ડર વિજય શંકર પગના અંગુઠા પર ફ્રેક્ચરના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. આ ઓલરાઉન્ડરના સ્થાને મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કેટલાંક નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સેમીફાઈનલ પહેલા ભારતને 2 મહત્વની મેચ રમવાની છે. જેવામાં અનુભવી ખેલાડી દિનેશ કાર્તિકને પણ તક આપવામાં આવી શકે છે તો કેટલાંકના મતે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ કદાચ ટીમમાં શામેલ કરવામાં આવી શકે છે.
જાડેજા બોલ અની બેટ એમ બંને ક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત જાડેજા ટીમ ઈન્ડિયાના સર્વશ્રેષ્ઠ ફિલ્ડરોમાનો પણ એક છે. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શંકરના સ્થાને મયંક અગ્રવાલને તક આપવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે શંકરના સ્થાને ટીમમાં ક્યા ખેલાડી પર પસંદગીનો કળશ ઢોળાશે.
I participated on this gambling site and earned a considerable pile of cash. However, eventually, my mom fell seriously sick, and I needed to cash out some money from my casino balance. Unfortunately, I faced issues and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to this casino site. I kindly plead for your assistance in addressing this concern with the online casino. Please assist me in seeking justice, to ensure others won’t have to face the pain I’m facing today, and prevent them from undergoing similar tragedy. ??