Monday, April 15, 2024
Google search engine
HomeGujaratમાનવતા હજુ મરી નથી પરવારી..વડોદરામાં પોલીસે ગાયને પાણી પીવડાવ્યું તો લોકોએ કૂતરાઓને...

માનવતા હજુ મરી નથી પરવારી..વડોદરામાં પોલીસે ગાયને પાણી પીવડાવ્યું તો લોકોએ કૂતરાઓને દૂધ

વડોદરાઃ વડોદરામાં છેલ્લાં થોડાં દિવસોથી વરસાદ સતત વરસી રહ્યો છે. વડોદરાવાસીઓ માટે માત્ર પૂર જ નહીં પણ મગરો પણ આફત બનીને આવ્યા છે. હજી પણ આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલની પરિસ્થિતિમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી પીવાના પાણી તથા ભોજનની તકલીફ પડી રહી છે. જો માણસોની આ હાલત હોય તો મૂંગા અબોલ જીવ એવા પશુઓની સ્થિતિ અંગે તો વિચારી જ શકાય તેમ નથી. જોકે, હજી પણ માનવતા છે. હાલમાં જ વડોદરામાં કૂતરા તથા ગાય જેવા પ્રાણીઓને લોકો દૂધ અને પાણી આપીને મદદ કરતા જોવા મળ્યાં હતાં.

સ્થાનિક લોકોની મદદ લઈને પોલીસે ગાયને પીવડાવ્યું
કૂતરાઓને દૂધ પાતા સ્થાનિક લોકો
વરસતા વરસાદમાં પણ લોકોએ કૂતરા માટે ખાવાની વ્યવસ્થા કરી હતી
સ્થાનિકવાસીઓએ કૂતરાને દૂધ પીવડાવ્યું
રસ્તે રઝળતા કૂતરા માટે જીવદયા પ્રેમીઓ દૂધ મૂકીને ગયા હતાં
ગાયને પાણી પીવડાવતી પોલીસ
RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page