Wednesday, April 17, 2024
Google search engine
HomeReligionદિવાળીના દિવસે વડના પાનનો કરો આ ઉપાય, પછી જુઓ તિજોરીમાં થશે ધનના...

દિવાળીના દિવસે વડના પાનનો કરો આ ઉપાય, પછી જુઓ તિજોરીમાં થશે ધનના ઢગલા!

અમદાવાદઃ પાંચ દિવસીય મહાપર્વનો મુખ્ય તહેવાર દિવાળી 27 ઓક્ટોબરથી શરૂ થાય છે. દિવાળી હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. માન્યતા છે કે કાર્તિક માસની અમાસ પર ભગવાન રામ 14 વર્ષના વનવાસ બાદ રાવણનો વધ કરીને અયોધ્યા આવ્યા હતાં. શ્રીરામ અયોધ્યા પરત આવ્યા તેની ખુશીમાં દિવાળી સેલિબ્રેટ થાય છે. આ દિવસે માતા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે. માતા લક્ષ્મીની પૂજાથી ઘરમાં સુખ-સમુદ્ધિ આવે છે.

1. દિવાળીના દિવસે તૂટ્યા વગરનું પીપળાનું પાન તોડીને ઘરમાં લાવો અને આ પાન પર ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ લખીને પૂજા સ્થળ પર રાખો.

2. દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજા પહેલાં લવિંગ તથા એલચીનું મિશ્રણ બનાવો. પછી તમામ દેવી-દેવતાઓને તિલક લગાવો. આ પ્રયોગથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

3. દિવાળી પર કિન્નરોને મિઠાઈઓ તથા પૈસા આપો અને કિન્નર પાસેથી એક રૂપિયો માગીને પોતાની તિજોરીમાં રાખો. ગરીબી દૂર કરવા માટે આ સૌથી સારો ઉપાય છે.

4. આ વર્ષે રવિવારે દિવાળી છે તો બની શકે તો સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું.

5. વડના પાન પર હળદરથી સ્વસ્તિક બનાવીને તિજોરીમાં રાખો અને પછી તિજોરીમાં જુઓ કેવું ધન વધે છે.

6. દિવાળીની રાત્રે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરો અને રાત્રે કનકધારા સ્ત્રોતનું પઠન કરો. ધનવૃદ્ધિમાં આ ઉપાય કારગર છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. I engaged on this gambling website and won a significant cash, but eventually, my mom fell sick, and I needed to cash out some money from my balance. Unfortunately, I faced issues and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to this casino site. I request for your assistance in bringing attention to this site. Please help me to obtain justice, so that others won’t have to experience the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page