Sunday, May 26, 2024
Google search engine
HomeReligionધનતેરસ પર ઘરે જ કરો આ તાંત્રિક ઉપાય, પાંચ રૂપિયાનો ખર્ચ કરીને...

ધનતેરસ પર ઘરે જ કરો આ તાંત્રિક ઉપાય, પાંચ રૂપિયાનો ખર્ચ કરીને જાણો આખું વર્ષ પૈસાનો વરસાદ થશે કે પછી…?

અમદાવાદઃ દિવાળીનો તહેવાર વાઘબારસથી શરૂ થાય છે. ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણો કે પછી ધાતુની ખરીદી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ ખરીદી કરવાથી આખું વર્ષ આર્થિક સ્થિતિ સારી રહે છે. દર વર્ષે ધનતેરસ પર કંઈકને કંઈ ખરીદી કરવી જોઈએ. જોકે, ઘણીવાર આમ કર્યું હોવા છતાંય આર્થિક મુસીબત આવે છે.

ધનતેરસના દિવસે આ તાંત્રિક ઉપાય કરવાથી આર્થિક સંકળામણ રહેશએ નહીં. આ માટે તમારે માત્ર પાંચ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. તમારે પાંચ રૂપિયાના આખા ધાણા ખરીદીને પૂજા ઘરમાં એટલે કે મંદિરમાં રાખવા.

ત્યારબાદ દિવાળીની રાત્રે લક્ષ્મી માતાની સામે આ આખા ધાણા રાખીને પૂજા કરો. બીજા દિવસે આખા દાણા કુંડા તથા ઝાડની માટીમાં નાખી દેવા. જો આ આખા ધાણામાંથી લીલોછમ છોડ નીકળે તો તમારી આર્થિક સ્થિતિ આખું વર્ષ સારી રહેશે.

જો ધાણાનો છોડ લીલોછમ હોય પરંતુ એકદમ પાતળો હોય તો સામાન્ય આવક રહેશે. જો છોડ નીકળે જ નહીં અથવા તો પીળો નીકળે તો આર્થિક સંકટનો સામનો કરવો પડશે. દેશના અનેક હિસ્સામાં આ ટોટકાનો ઉપયોગ કરવામાં આવે છે. ધનતેરસના દિવસે આ ટોટકો અચૂક કરવા જેવો છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Dive into this thrilling experience of knowledge and let your mind soar! ✨ Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the dimensions of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page